Saturday, July 19, 2008

અઘ્યાત્મના અન્ડરવર્લ્ડની જંગાલિયતનું જાહેર પ્રદર્શન

આસારામના સાધકો આવા જ સાધકો સ્વાઘ્યાયના કે સ્વામિનારાયણના કે બીજા કોઇ પણ પંથ-સંપ્રદાયના હોઇ શકે છે. સવાલ માત્ર આસારામનો નથી. લોકોનાં ટોળાં થકી સત્તા હાંસલ કરતા અને સાઘુત્વના નામે સાહ્યબી ભોગવતા તમામ બાવા-બાવીઓનો છે. તેમની સામે પડકાર થાય ત્યારે તેમના ગુંડા સીધી કે આડકરતી રીતે મેદાનમાં ઉતરી પડે છે. 18-7-08 (તસવીરસૌજન્યઃ દિવ્ય ભાસ્કર)

‘આજ તક’ ચેનલનાં પત્રકાર ગોપી ઘાઘર પર આસારામના દસ-પંદર સાધકોનું ટોળું તૂટી પડ્યું, એ શરમજનક ઘટનાની એક તસવીર. 18-7-08 (તસવીરસૌજન્યઃ દિવ્ય ભાસ્કર)

2 comments:

  1. હું સીધોસાદો માણસ છું. પણ મનમાં તો ઠગલો ગાળ બોલી ગયો...

    ReplyDelete
  2. Whatelse is new? Looks to me these are the pictures from the past--We love our tradition -Sanskruti.

    ReplyDelete