gujarati world
Thursday, July 31, 2014
દેખો ‘મગર’, પ્યારસે
›
ચોમાસાની સીઝનમાં ન બનવા જેવું ઘણું બનતું હોય છે : ગયા ચોમાસે ધોવાઇ ગયેલા ને લાખો રૂપિયાના ખર્ચે રીસરફેસ થયેલા રોડ ફરી એક વાર ધોવાઇ જાય છે...
7 comments:
Tuesday, July 29, 2014
ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન લડાઇ (૨) : અંતિમવાદનાં માઠાં ફળ
›
ગાઝા પટ્ટી વિસ્તારમાં ઇઝરાઇલે કરેલા હવાઇ અને જમીની આક્રમણમાં ગાઝાના ૮૪૦ લોકો માર્યા ગયા. ઇઝરાઇલના પક્ષે ખુવારી : ૩૫ સૈનિકો, બે ઇઝરાઇલી નાગર...
5 comments:
Friday, July 25, 2014
એક અમેરિકન ગુજરાતીનો વડાપ્રધાનને પત્ર
›
વડાપ્રધાન મોદીનું અમેરિકા જવાનું નક્કી થયું ત્યારથી ‘ત્યાં’ના ગુજરાતીઓ ભારે ઉત્સાહમાં છે. કેટલાકનો ઉત્સાહ તો એટલો બધો છે કે ઉત્સાહના માર્ય...
5 comments:
Tuesday, July 22, 2014
ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન લડાઇ : અન્યાય - હિંસાનું વિષચક્ર
›
ઇઝરાઇલની ‘લડાયકતા’ સરેરાશ ભારતીયો માટે મહદ્ અંશે અહોભાવ અને આદરનો વિષય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ઇસ્લામના નામે ચાલતા ત્રાસવાદે દુનિયાના ઘ...
2 comments:
Monday, July 21, 2014
૧૯૬૨ના યુદ્ધ-ધબડકા વિશેના હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ : રાજકીય વિવાદ વગરની વરવી વાસ્તવિકતા
›
ચીન સામેના ૧૯૬૨ના યુદ્ધમાં ભારતની રાજકીય અને લશ્કરી નેતાગીરીએ ક્યાં અને કેવું કાચું કાપ્યું? બાવન વર્ષ પછી પણ ‘ટૉપ સીક્રેટ’ ગણાતા રીપોર્ટના...
Friday, July 18, 2014
(બુ)લેટ ટ્રેન : અસુવિધા કે લિયે ખેદ હૈ
›
ભારતમાં લેટ ટ્રેેનની જેમ બુલેટ ટ્રેનની- એટલે કે તેના વાયદાની- પણ નવાઇ રહી નથી. જે રીતે વર્ષોથી બુલેટ ટ્રેનના નામે લોકોને ગોળીઓ ગળાવવામાં આવ...
5 comments:
Thursday, July 17, 2014
૧૯૬૨ના યુદ્ધમાં ચીન સામે ભારતના ધબડકાનો હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ : બાવન વર્ષે બાવો બોલ્યો...
›
વાત નવી નથી. ફક્ત તેમાં આવેલો વળાંક વિચિત્ર છે. ચીન સાથેના યુદ્ધમાં ભારતને ભૂંડી રીતે ખુવારી અને હાર વેઠવાં પડ્યાં, એ ૧૯૬૨નો બનાવ. તેના પ...
1 comment:
Sunday, July 13, 2014
પરાક્રમ અને પ્રચારે સર્જ્યો વિશ્વયુદ્ધનો મહાનાયક : લૉરેન્સ ઑફ અરેબિયા
›
~ પ્રથમ વિશ્વયુદ્ધની પહેલી સદી ~ ‘ચોરોને આબરૂ હોય, પણ રાજકારણીઓને એવું કંઇ હોતું નથી.’ આ સંવાદ ભલે ફિલ્મી છે, પરંતુ એ બોલનારના રોષ અને તે...
1 comment:
Thursday, July 10, 2014
એક સદી પછી પણ સળગતી પહેલા વિશ્વયુદ્ધની પેદાશ : ઇરાક-સમસ્યા
›
વિજ્ઞાનની મદદથી ‘આઘુનિક’ બનેલા માણસની અવળી મતિ અને ગતિ સૂચવતી પહેલી વૈશ્વિક ઘટના એટલે પ્રથમ વિશ્વયુદ્ધ. તેમાં મુખ્ય પક્ષકાર તરીકે બન્ને બાજ...
2 comments:
Tuesday, July 08, 2014
શ્રદ્ધા : ભક્ત અને ભગવાન વચ્ચેનો મામલો
›
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ સાંઇબાબા ઇશ્વર નથી, તેમની મૂર્તિ બીજા ભગવાનોની સાથે મૂકવી ન જોઇએ અને હિંદુઓએ તેમની પૂજા ન કરવી ...
1 comment:
‹
›
Home
View web version