tag:blogger.com,1999:blog-8512076518668010629.post8773930419517686824..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: દેશની શોભા, દેશનો ડે: સિંધુની સાક્ષીએ...U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-61940021502836380012016-08-21T17:00:57.508+05:302016-08-21T17:00:57.508+05:30સવાસો કરોડનો દેશ અને ચંદ્રક વગરના બાર તેર દિવસ કાઢ...સવાસો કરોડનો દેશ અને ચંદ્રક વગરના બાર તેર દિવસ કાઢવા અઘરા તો પડે જ .. શોભા ડે ના ટ્વિટ સાથે ભલે પુરેપુરા સંમત ન થવાય તેમ સાવ એકંદરે અસંમત થવાય એવું પણ ન હતું... ભારતીય ખેલકૂદનો ઇતિહાસ અને વર્તમાન જોતા તો એમનો બળાપો ખેલાડીઓ કરતા આમાં ખેલતા રાજકારણ તરફ વધુ હતો. ખેલ મહાકુમ્ભોના નામે ગુજરાતમાં પણ કરોડો રૂપિયાના તાયફાઓ કરવામાં આવી રહ્યા છે છતાં પણ કશું નક્કર પરિણામ આવ્યું નથી.. કે નથી કોઈ જવાબદેહી બનતી.. એક ટીવી ચેનલમાં સ્પોર્ટ્સ પત્રકાર ( કદાચ નામ મલય કે એવું હતું ) એમણે પોતાનો અભિપ્રાય આપતા એવું કહ્યું હતું કે આ વખતની ટીમમાં પણ જે ડોક્ટર ગયા તે કોઈ રેડીયોલોજીસ્ટ છે અને કોઈના નજીકના સગા છે.. જે ફક્ત કોમ્બીફ્લેમ આપી જાણે છે.. દીપા ,સાક્ષી કે સંધુની મહેનત સફળતા સર આંખો પર પણ એ સિવાય બીજા સોથી વધુ ખેલાડીઓ ગયા હતા તે તમામની નિષ્ફળતાને એક ત્રાજવે તોળી ન શકાય.. કેટલાક થોડા માટે રહી ગયા હશે.. પણ ઓવરઓલ આટલી મોટી ટીમ છતાં મેડલોની મોટી ખોટ દર્શાવે છે કે ક્યાંક તો સિલેક્શન પ્રોસેસમાં કાચું કપાય છે.. બજેટ અને સંશાધનોની કમીતો કદાચ એક જ ઝાટકે પૂરી કરી શકાય પણ નાત – જાત તો ઠીક પણ પ્રદેશ કે ઝોનવાદના ભૂતને નાથીને ભારતીયતાને જ માપદંડ બનાવી અગામી ઓલેમ્પીકમાં અર્જુન દ્રષ્ટિથી પસંદગી કરાય તો જ મેડલોની હારમાળા સર્જાશે.. એવો મારો મત છે.. Anonymoushttps://www.blogger.com/profile/14126958308691050790noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-62589990861219167522016-08-20T18:26:12.102+05:302016-08-20T18:26:12.102+05:30મોદી વિદેશમાં જઈને ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ...મોદી વિદેશમાં જઈને ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો દાવો મોટી વસ્તીના આધારે કરે, સૌથી વધુ નવયુવાનો ભારતમાં હોવાનો દાવો કરે અને જયારે ઓલિમ્પિક્સમાં શારિરિક ક્ષમતા વાત આવે દેશ અતિ નબળો પુરવાર થાય઼. ત્ય઼lરે આ બાબત શોભા ડે ટ્વીટર દ્વારા જણાવે તો શું ખોટું છે? જવાબદારી આપણી સરકાર અને મંત્રીઓ પર આવી એટલે ભક્તોને દુ:ખ થાય઼ તે સ્વાભાવિક છે. વિજય઼ ગોયલ જેવા સ્પોર્ટ્સ મંત્રી માત્ર સેલ્ફી લેવા, મોદીની નકલ ન કરવા જેવી નકલ કરે અને તે માટે રિઓમા નિયમોનું ઉલ્લંઘન કરે તો પત્રકારો ચિંટિયો ભરેજ. Anonymousnoreply@blogger.com