tag:blogger.com,1999:blog-8512076518668010629.post7537496274812835493..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: માનવ અધિકારઃ અર્થનો અનર્થ, અનર્થનો અર્થU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-86553904686082605742016-03-25T18:44:51.325+05:302016-03-25T18:44:51.325+05:30તમે માનવ અધિકારોની સારી વાત કરી.
એક સવાલ.
હેડલીન...તમે માનવ અધિકારોની સારી વાત કરી.<br /><br />એક સવાલ.<br /><br />હેડલીના ખુલાસા પછી, ઇશરત જહાં કેસમાં જે પોલીસ અધિકારીઓને ખોટી રીતે જેલમાં મોકલવામાં આવેલા. આ મુદ્દે તેમના માનવઅધિકારનું હનન ગણાય કે નહીં? શા કારણાથી? જો માનવઅધિકારનું હનન થયેલ હોય તો તેમને શું ન્યાય મળવો જોઇએ?Krutesh Patelhttps://www.blogger.com/profile/12368748618295715445noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-65358288358500692762011-08-13T16:58:43.649+05:302011-08-13T16:58:43.649+05:30ભારતમાં માનવ અધિકારો માટે એક ખાસ માનવ અધિકાર રક્ષણ...ભારતમાં માનવ અધિકારો માટે એક ખાસ માનવ અધિકાર રક્ષણ ધારો,૧૯૯૩ પસાર કરવામાં આવ્યો છે.તે ધારા અન્વયે એક રાષ્ટ્રિય માનવ રક્ષણ પંચ રચાયુ છે.<br /><br />* આ પંચ માનવ અધિકારોના ભંગની ફરિયાદોની પૂર તપાસ કરવાની સત્તા ધરાવે છે.<br /><br />* કેન્દ્ર/રાજયોનાં બધા જ તંત્રોએ પંચને મદદરૂપ થવાનું હોય છે.<br /><br />* રાજય સરકારો રાજયો માટે માનવ અધિકાર કોર્ટૉની અલગ રચના કરી શકે છે.<br /><br />પ્રવર વર્તમાન કાયદાઆંતરરાષ્ટ્રિય સંધિઓના અલ માટે પંચ માનવ અધિકારોના સંશોધન /જાગૃતિ/પ્રોત્સાહનની કામગીરી કરી શકે છે.<br /><br />રાષ્ટ્રિય પંચના જેવી જ કામગીરી માટે રાજયોનાં આગવા પંચોની રચન થઈ શકે છે.<br /><br />સરનામુ :<br />ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ<br />જૂની વિધાનસભા બીલ્ડીંગ<br />સેકટર – ૧૭<br />ગાંધીનગર (ગુજરાત)<br /><br />રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ<br />ફરીદકોટ ભવન<br />કોપરનીકસ માર્ગ<br /><br />નવી દિલ્લી – ૧૧૦૦૦૧<br />ભારત<br />web site: http://nhrc.nic.in/<br />e-mail : sgnhrc@nic.in<br />Phone : 91-11-23384856<br /><br />આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ<br />Postal Address:<br />Office of the United Nations High Commissioner for Human Rights (OHCHR)<br />Palais des Nations<br />CH-1211 Geneva 10, Switzerland<br />Telephone: +41 22 917 9220manhar vaghanihttps://www.blogger.com/profile/15159482528221925218noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-31564275224431911992011-05-20T18:54:47.226+05:302011-05-20T18:54:47.226+05:30વિશ્વ ના કોઈ પણ દેશ કે રાજ્યના સત્તાધીશો ની ખફગી...વિશ્વ ના કોઈ પણ દેશ કે રાજ્યના સત્તાધીશો ની ખફગી વહોરી લઈને પણ માનવ અધિકાર માટે ચળવળો ચલાવતા સાચા સંગઠનો બેશક સલામ ને પાત્ર છે. કોઈ પણ દેખીતા કારણ વગર તેમને અને તેમના ઉમદા કાર્યો ને ભાંડતા લોકો એક વાત નોંધી રાખે કે માનવ અધિકાર ના હનન ને લગતા કોઈ પણ બનાવો તેમની સાથે કે તેમના પરિવાર સાથે બને તો તેમની પડખે આ જ સંગઠનો ઉભા રેહવાના છે, આ રીત ના બોગસ એન્કાઉન્ટર નો કિસ્સો તેમના પરિવાર સાથે બને , કે રાજકીય અત્યાચાર કે અન્યાયી હેરાનગતિ વખતે જયારે એમની ......નીચે રેલો આવે ત્યારે એક લાચાર શોષિત તરીકે ની તેમની પીપુડી ગર્વિષ્ઠ સરકારો સંભાળવાની નથી, એ વખતે હ્યુમન રાઈટ સંસ્થાઓ જ કામમાં આવવાની છે. આદિકાળ થી સાહસો અને વેપાર ધંધા માટે સાત સમંદરો ખુંદી નાખતા ગુજરાતીઓ જન્મજાત મર્દ પ્રજા છે જ, " ગુજરાત ૧૯૬૦થી વિકાસના માર્ગ પર અને ‘શાંતિપ્રિય’ રાજ્ય છે. એના માટે કોઇ વ્યક્તિવિશેષને ‘ઉદ્ધારક’નું માન આપવાનું મને મંજૂર નથી. "ઉર્વીશભાઈ તમારી આ વાત સાથે હું ૧૦૧ ટકા સહમત છુંthesisbindinghttps://www.blogger.com/profile/05961914289663522021noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-71049534962044977582011-05-20T14:36:55.009+05:302011-05-20T14:36:55.009+05:30દર્શિતભાઇ
મને ઘણા સમયથી વાંચતા હો તો તમને એટલી ખાત...દર્શિતભાઇ<br />મને ઘણા સમયથી વાંચતા હો તો તમને એટલી ખાતરી હોવી જોઇએ- અને ન થઇ હોય તો હવે એ રાખજો- કે ‘પર્સનલ એટેક’ અને ‘ચર્ચા’ વચ્ચેનો તફાવત હું સમજું છું. (એ નહીં સમજનારા ફુગ્ગા ટાંકણીની બીકે નામ બદલીને આક્ષેપબાજી કરે છે) <br /><br />મારા મુદ્દાઃ <br /><br />૧) સોરાબુદ્દીન વિશે અગાઉ હું વિગતવાર અને મુદ્દાસર લખી ગયો છું. એ અંગે જનરલાઇઝેશનથી વાત કરવાને બદલે, બ્લોગ પરથી એ લેખ સર્ચ કરીને વાંચશો તો ઠીક રહેશે. <br /><br />૨) હું માનું છું કે પત્રકારનો ધર્મ સરકારો વિશે સાશંક નજરે જોવાનો છે. સરકારો જે સારું કરે છે તેનાં ઢોલનગારાં વગાડવા માટે આખા વિભાગો, માહિતીખાતું અને તેમના અનેક પાળીતાઓ સક્રિય હોય છે. મારા આ મત સાથે તમે અસંમત હોઇ શકો, પણ મારો આ મત રાખવાનો અધિકાર તમારે સ્વીકારવો રહ્યો. <br /><br />તેમાં ઉમેરો એટલો કે અહીં જ્યારે સરકારની વાત કરું છું ત્યારે તેમાં કોઇ પક્ષવિશેષની વાત આવતી નથી. હા, ગુજરાતમાં રહું છું અને ગુજરાતી છું, એટલે ગુજરાત વિશે સ્વાભાવિક રીતે જ વધારે લખવાનું થાય. પણ અગાઉ તમે કેન્દ્રસરકાર વિશે કે તેમનાં પરાક્રમો વિશે પણ મારી કોલમોમાં વાંચ્યું જ હશે. <br /><br />૩)સરકાર ચલાવવી અને કોલમ લખવી એ વચ્ચેનો તફાવત સમજાવવાની જરૂર ન જ હોય. આ તો એવી વાત થઇ કે હું તમને કહું, ‘દર્શિતભાઇ, બ્લોગ પર કમેન્ટો લખવી ને કોલમ લખવી બન્ને બહુ જુદી વાત છે.’ કેમ જાણે, તમે કોલમ નથી લખતા એટલે તમારા પોતાના અભિપ્રાય જ ન હોઇ શકે! હું આવું નથી માનતો. એટલે જ આપણે વાત કરી રહ્યા છીએ. <br /><br />મારું કામ સરકાર ચલાવવાનું નથી. એટલે મારે એ શીખવાની જરૂર નથી અને એ મને આવડે એવી તમારી અપેક્ષા પણ ન હોવી જોઇએ. મારું કામ મુદ્દા ઉભા કરવાનું, એના વિશે ચર્ચા કરવાનું અને હઇસો હઇસો ચાલતું હોય તેના ઘોંઘાટ અને ઝાકઝમાળથી દૂર હટીને શાંત ચિત્તે વિચાર કરવાનું છે. એ હું યથાશક્તિ કરું છું અને કરતો રહીશ. <br /><br />છેલ્લે એટલું જ કહું કે ગુજરાત ૧૯૬૦થી વિકાસના માર્ગ પર અને ‘શાંતિપ્રિય’ રાજ્ય છે. એના માટે કોઇ વ્યક્તિવિશેષને ‘ઉદ્ધારક’નું માન આપવાનું મને મંજૂર નથી.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-9330226597782117232011-05-20T12:14:33.945+05:302011-05-20T12:14:33.945+05:30Good article. Agree with what you said. It is a di...Good article. Agree with what you said. It is a different thing that politicians will use twisted word with twisted meaning and another thing when celebrated columnists start using words in such sense.<br />overall I feel to-the-point discussion of issues has disappeared. The moment someone says something around these issues, it becomes you-versus-me affair. I've always felt we Gujaratis are more emotional than cerebral. :-(Thinking Gujaratihttp://o3.indiatimes.com/gujaratinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-53122089358091311842011-05-20T10:18:31.923+05:302011-05-20T10:18:31.923+05:30ઉર્વિશભાઇ:
આપને ઘણાં સમય થી વાંચતો આવ્યો છું નિયમિ...ઉર્વિશભાઇ:<br />આપને ઘણાં સમય થી વાંચતો આવ્યો છું નિયમિત રીતે. આપના પ્રત્યે ખુબ આદરભાવ છે.<br /><br />જે દ્વેષ ની આપ વાત કરો છો. જો આર્ટીકલ લખવામાં દ્વેષભાવ રખાયો હોય તો ? અહિં આપના આર્ટીકલમાં હું હર હંમેશ ગુજરાત સરકાર પ્રેત્યે આપની સુગ જોઇ શકું છું. હું એવું નથી માનતો કે ગુજરાત સરકાર જે કરે છે તે બધુ સારું જ છે પરંતુ બધુંજ ખરાબ છે તે ચિતરવું પણ કેટલું યોગ્ય છે. <br />ઉપર નવીનભાઇ એ લખેલી વાતો થી હું સહમત છું. સરકાર જો રીએક્ટીવ બને તો આપણે સરકાર ના ગુપ્તચર તંત્ર ને ભાંડીએ છીએ. રાજીનામા પણ માગી લઈએ છીએ. અને સરકાર જો પ્રોએક્ટીવ બને તો આપણે તેના પર માનવ અધિકાર નાં નામે ચરી ખાતાં ભૂંડો ને લગાડી દઈએ છીએ. <br />શું આપણે રાહ જોવાની કે સોહરાબુદ્દિન જેવો વ્યક્તિ ગુજરાત માં કોઇ કાંડ કરી જાય પછી તેને પકડી ને જેલ માં નાખવો. એ કોઇ દૂધ નો ધોયેલો તો નહોતો જ મોટાભાઇ. <br />આ કોઇ પર્સનલ એટેક ના સમજશો પણ બ્લોગ પર લખવું, ફ઼ેસબૂક કે છાપા માં લખવું તેનાં કરતાં સરકાર ચલાવવી અઘરું કામ છે. અન્ય રાજ્યો ની સરખામણીમાં ગુજરાત એકંદરે વિકાસ ના માર્ગ પર અને શાંતિપ્રિય રાજ્ય છે. આપને સરકાર ની ચાપલુસી કરો એવું તો બિલકુલ નથી કહેતો પણ સરકાર ની સાથે જે લોકો ભૂંડા છે એમને ભૂંડા પણ તટશ્થ રીતે ચિતરો એવી અપેક્ષા સહ...<br />દર્શિત ગોસ્વામી.Darshit Goswaminoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-73026162628055071262011-05-19T17:37:38.369+05:302011-05-19T17:37:38.369+05:30દર્શિતભાઇ, ‘સંચારબંધી’ જેવા શબ્દો આમ છૂટા ફેંકતાં ...દર્શિતભાઇ, ‘સંચારબંધી’ જેવા શબ્દો આમ છૂટા ફેંકતાં પહેલાં તમને નથી લાગતું કે તમારે જરા વિચારવું જોઇએ? અને આગળપાછળની બીજી પણ કમેન્ટ જોવી જોઇએ? <br /><br />આ બ્લોગ પર ચર્ચાને કે ધોરણસરના અભિપ્રાયભેદને સ્થાન હોઇ શકે. નકરા આક્ષેપાત્મક અભિપ્રાયોને નહીં. દ્વેષ છલકાતા અભિપ્રાયો અને અસંમતિ વચ્ચેનો ફરક તમારે સમજવો રહ્યો.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-86023697100049777262011-05-19T17:08:31.669+05:302011-05-19T17:08:31.669+05:30ઉર્વિશભાઇ :
મને ખબર તો નથી કે નિર્મિશભાઇ શાહ કોણ ...ઉર્વિશભાઇ : <br />મને ખબર તો નથી કે નિર્મિશભાઇ શાહ કોણ છે અને એમની કઈ કમેન્ટ તમે રોકી.<br />પણ આવી સંચારબંધી નું કોઇ કારણ ખરું? આપે જે લખવાનું હતુ તે લખ્યું, એ આપનુ અંગત મંતવ્ય હોઇ શકે. સહમત હોવું ના હોવું એ સામે વાળા ઉપર છોડી દો.<br /><br />કોઇ ને તમારા કોઇ મુદ્દા થી અસહમતી હોય તો તેને દર્શાવવા નો પૂરો હક્ક છે. અથવા તો તમે એવું લખી નાખો કે તમે મારી આ વાત સાથે સહમત હોવ તો અને તોજ તમારે અહિં કમેન્ટ કરવી. <br /><br />આપના જવાબ પછી આપના આર્ટિકલ ઉપર કમેન્ટ કરિશ.<br /><br />આભાર...Darshit Goswaminoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-25965146824383670402011-05-18T18:23:58.638+05:302011-05-18T18:23:58.638+05:30વિચારવુ પડે તેવી વાતો છે,આ બ્લોગ મા,વિચારવુ પડે તેવી વાતો છે,આ બ્લોગ મા,Vishwabindoohttps://www.blogger.com/profile/11922253519696901633noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-90358611463450125292011-05-18T15:27:25.130+05:302011-05-18T15:27:25.130+05:30ભાઇ નિર્મિશ શાહ
મારાં ફક્ત આ નહીં, આગળનાં અને બીજ...ભાઇ નિર્મિશ શાહ<br /><br />મારાં ફક્ત આ નહીં, આગળનાં અને બીજાં લખાણો વિશેનો તમારો દ્વેષ છુપ્યો છૂપાતો નથી. એટલે, મને સૂફિયાણી સલાહો કે બાળબોધી પડકારો આપીને તમે કદાચ બહાદુરીનો આનંદ લેતા હશો, પણ હું તમારી છટપટાહટની દયા ખાઉં છું. <br /><br />મારી તટસ્થતા પુરવાર કરવા મારે તમારી કચરાપેટીને લાયક કમેન્ટને પબ્લિશ કરવાની જરૂર નથી, એટલું તમે સમજી રાખજો અને આ વાત ભવિષ્યમાં બીજા કોઇ નામે તમને લખવાનું મન થાય ત્યારે પણ લાગુ પડશે એટલું યાદ રાખજો.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-22409935140921583512011-05-18T12:36:08.669+05:302011-05-18T12:36:08.669+05:30ઉર્વિશભાઇ, આ લેખ પણ આપના બીજા લેખોની માફક ‘સાચો’ અ...ઉર્વિશભાઇ, આ લેખ પણ આપના બીજા લેખોની માફક ‘સાચો’ અને ‘સારો’ જ છે. <br /><br />જો કે ‘માનવ-અધિકાર’ વાળાઓ જેટલી સ્ફુર્તિ અને અધિરાઇ લઘુમતીઓ ના માનવ અધિકારો માટે બતાવે છે એની 50% પણ બીજાઓ માટે નથી બતાવતા. ગુજરાત નો જ દાખલો લઇએ તો પોસ્ટ-ગોધરા રમખાણોમા મુસ્લીમોને વધુ નુકશાન ( એ કેવી રીતે અને શુ કામ થયુ એનુ પિષ્ટ-પિંજણ બહુ થઇ ગયુ છે માટે એની ચર્ચા કરવાની જરુર નથી) થતા જ માનવ-અધિકારવાળઓ અને કેટલીક ન્યુઝ ચેનલોને પેટ્મા શુળ ઉપડ્યુ. ગુજરાતમા આ પહેલા પણ કોમી રમખાણો અસંખ્ય વાર થયા હતા. પણ સામન્ય રીતે એ રમખાણોમા બિન-મુસ્લીમ ( હિંદુ લખીશ તો મને ‘સાંપ્રદાયિક’ ગણવામા આવશે! આ પણ એક અદભુત વ્યવસ્થા છે આ દેશ મા. જો તમે બહુમતિની સાથે સાચી રીતે પણ હો, તો પણ તમે સાંપ્રદાયિક છો, પરંતુ જો તમે લઘુમતિ ને આંધળો સપોર્ટ પણ કરતા હો તો પણ તમે બિન- સાંપ્રદાયિક છો.) સમુદાયને વધુ નુકશાન થતુ હોવાથી માનવ-અધિકાર વાળાઓને કોઇ તકલીફ નહોતી. અરે, પોસ્ટ-ગોધરા રમખાણોમા પણ શું બિન-મુસ્લીમોને કશુ જ નુકશાન નથી થયુ? તેમના માનવ-અધિકારો નુ શું? ‘મેરા ખુન ખુન ઔર તેરા ખુન પાની......” ખેર, જવા દો. કારણ કે માનવ-અધિકાર સંસ્થાઓમા પણ ‘માણસો’ જ બેઠા છે. એ પણ ‘સરકાર’નુ નમક ખાતા હોવાથી ‘સરકાર’ની ‘પોલિસી’ને ‘ફોલો’ થવુ પડે છે. <br />બીજી વાત, શા માટે લાદેનની પત્નીને કૌશરબીની મફક મારી નાખવામા ન આવી. વ્યક્તીગત રીતે હુ પણ કૌશરબીની હત્યાનો વિરોધ કરુ છુ, પરંતુ બન્ને પરિસ્થિતી મા ઘણો જ તફાવત હતો . (1) લાદેનની હત્યા અમેરીકન નેવી-સીલના કમાંડોએ કરી હતી, જ્યારે સોહરાબુદીનના એન્કાઉંટર કરનારાઓ ગુજરાત પોલીસના અધિકારીઓ હતા. બન્નેની તાલીમ, કુશળતા, માનસિક ક્ષમતા અને તેઓની બદલી-બઢતીમા થતા રાજકિય હસ્તક્ષેપની (હા, વેતનની પણ) સરખામણી કરી ન શકાય. (2) એન્કાઉંટર સાચુ હતુ કે ખોટુ એ વાત બાજુ પર રાખી દઇએ તો પણ, કૌશરબીની એક જ ફરીયાદથી આ અધિકારીઓ સામે ગુંનો દાખલ થઇ જાત ( આ કેસમા તો માનવ-અધિકાર વાળાઓ પણ કુદી પડત!) જ્યારે લાદેનની પત્નીની ફરિયાદ દુનીયાની કઇ કોર્ટ લેશે? માટે ઓબામા કે નેવી-સીલના કમાંડો માટે એ જીવે કે મરે, કોઇ ફરક નથી પડતો. ઉલટાની એને જીવતી રાખીને અમેરીકાએ શાબાશી મેળવી છે અને બે કાર્તુસ બચાવ્યા છે! <br /><br />એક વાત હુ ફરી કહીશ કે માનવ-અધિકાર સંસ્થાઓ એ તમના અધિકારોનો માનવ તરિકે નિપક્ષ ઉપયોગ કરવાની જરુર છે.Navinhttps://www.blogger.com/profile/13982415603640054169noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-37706566412207641662011-05-18T08:17:03.508+05:302011-05-18T08:17:03.508+05:30ભાઇ 'નિર્મિશ'
બે વાત સમજી લો.
1) નામો બદલી...ભાઇ 'નિર્મિશ'<br />બે વાત સમજી લો.<br />1) નામો બદલીને એકની એક વાતો લખવાથી- મનનો બગાડ ઠાલવવાથી હકીકત બદલાઇ જતી નથી. <br />2) 'રીસર્ચ'ના ઉપદેશો આપતાં પહેલાં થોડું અંગ્રેજી- અને પછી બને તો થોડું ગુજરાતી વાંચતાં શીખો. માનવ અધિકારનું કામ કરનારાના પ્રશ્નો વિશે લેખમાં ગુજરાતી ભાષામાં લખેલું છે. તમારા જેવાઓને એ ન વંચાતું હોય તો તમારા પેલા ચશ્મા ઉતારીને વાંચજો.<br />- અને તમારી પેલી બીબીસીની લિન્ક- તમારી જાતને મૂરખ અને દ્વેષી સાબીત કરવાની આટલી ઉતાવળ શા માટે? તમે આપેલી લિન્કમાંથી જ હું અહીં વાક્યો ટાંકું છું. અંગ્રેજી આવડતું હોય એવા કોઇ માણસ પાસે વંચાવી લેજો.<br />-On the second floor US commandos find Osama Bin Laden in a room with his wife. She is shot in the leg. Bin Laden, who is unarmed, is shot twice and killed.<br />- "A woman... Bin Laden's wife, rushed the US assaulter and was shot in the leg but not killed. <br />-The woman shot in the leg was believed to be Bin Laden's fourth wife, Amal al-Ahmed Sadah from Yemen, Mr Carney said.<br />-Three of Bin Laden's wives, including Amal al-Ahmed Sadah, were detained, he said.<br />- અને હવે આ બ્લોગ પર કમેન્ટ લખવી-પ્રકાશિત કરાવવી હોય તો સાચા નામે લખવાની હિંમત રાખજો.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-65166975351280192202011-05-18T00:21:09.728+05:302011-05-18T00:21:09.728+05:30ઉર્વીશભાઈ,
તમારા અસત્યો ની તો હવે હદ થાય છે!
૧. ઓ...ઉર્વીશભાઈ,<br />તમારા અસત્યો ની તો હવે હદ થાય છે! <br />૧. ઓસામા ની સાથે એક સ્ત્રીને પણ મારી નાખવામાં આવી હતી (http://www.bbc.co.uk/news/world-south-asia-13257330) !!! તો સોહરાબુદ્દીન ની પત્ની કોઈ દેશપ્રેમી હતી?!!! ઓસામાને ઘણી પત્નીઓ હતી અને માહિતી કઢાવવા માટે કોઈક ને જીવતી પણ રાખવી પડે. યાદ કરો, ઓબામાએ સામે ચાલી ને ન્યુઝ આપ્યા કે અમે ઓસામા ને મારી નાખ્યો છે! અહિયાં તો કોઈ હથિયાર લઇને રાજયમાં ઘૂસતું હોય એને મારી નાખતા પોલીસ અફસર ને પણ માનવ-અધિકાર વાળાઓ જેલમાં નાખવાની રોકકળ કરતા હોય છે.<br />૨. તીસ્તા સેતલવાડએ ફરિયાદીઓ પાસે ખોટી અરજીઓ લખાવી હતી એ તો એના સાગરીતોએ પણ કોર્ટ માં કબુલ્યું છે. આ વસ્તુ તમે 'ભૂલી ગયા' લાગો છો.<br />૩. લોકો માનવ-અધિકારવાળાઓ ને 'તમે ક્યાં હતા' એ જ પ્રશ્નો નથી પુછતા પણ 'તમે ક્યાં છો' એ પ્રશ્ન પણ પૂછે છે! અત્યારે કાશ્મીરી પંડિતો પણ દુખ ભોગવી રહ્યા છે જયારે તમે ગુજરાતમાં આવી ને તમારા ઢોલ વગાડી રહ્યા છો. જેટલા સમાચાર/વ્યુસ કે તમારા જેવા બ્લોગ ગુજરાતના રમખાણો પર લખાય છે એનાથી ફક્ત નગણ્ય સમાચાર/વ્યુસ કે બ્લોગ કાશ્મીરી પંડિતો કે શીખ-અત્યાચાર પર લખાય છે. સરખામણી 'contempory comparison' પણ છે!<br /><br />આવા લોકો ને સામાન્ય લોકો દાનવ-અધિકાર વાળા ઓ એમનેમ નથી કહેતા!<br />તમે થોડું રીસર્ચ કરીને લખ્યું હોત તો આવું અપમાન નાં સહન કરવું પડત!<br />નિર્મિશNirmishnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-68297890167130244032011-05-17T22:17:38.573+05:302011-05-17T22:17:38.573+05:30Urvish, you have consistently amazed me with the c...Urvish, you have consistently amazed me with the clarity you bring to your pieces. The highest accolade I can give you is by citing the line from Tagore's immortal verse: "...where the clear stream of reason has not lost its way in the dreary desert sand of dead habit..." Bravo Urvish!vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-21467553318910386532011-05-17T18:00:12.452+05:302011-05-17T18:00:12.452+05:30Very good article... Pan dil thi kahu to Sohrabbud...Very good article... Pan dil thi kahu to Sohrabbudin/Koshrbi/Tulsi Prajapati koi normal manaso pan nota ke emnu police lottary kadhe ne encounter kari aave..<br /><br />koi bais vian kahu to Chhota rajan hoi ke daud hoi ene patavi devama j shanpan chhe(dam ane pakadi sakvani takat hoi to)... baki court ma case sudhi layi gaya to Tax na paisa thi jalsa kare..(e.g. Kasab haju Upma ne batta pauva roj zapte chhe... kona baap ni diwali)<br /><br />chhata bahu moto issue chhe...article vichar karta kari muke evo chhe..Mehul Tewarhttps://www.blogger.com/profile/16032577747111813878noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-33608335459439888292011-05-17T17:28:14.317+05:302011-05-17T17:28:14.317+05:30Wah! Khub saras, Saachi bhavanathi lakhayelun ane ...Wah! Khub saras, Saachi bhavanathi lakhayelun ane saacha tarkthi rajoo thayelun lakhan.<br /><br />Sukumar M. TrivediAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-44137081486765879722011-05-17T16:55:00.967+05:302011-05-17T16:55:00.967+05:30Very Very relevant article! બે સવાલ આપણે આપણી જાતન...Very Very relevant article! બે સવાલ આપણે આપણી જાતને કરવા જેવા હોય છે. એક, જો આપણે 'માનવ અધિકારો'માં ન માનતા હોઈએ તો શેમાં માનીએ છીએ? શું આપણી પાસે ન્યાય-અપાવી શકે અને અન્યાયની સામે લડત આપી શકે તેવો માનવ-અધિકારથી મજબૂત બીજો કોઈ વિચાર છે? ભારતીયો પર વિદેશમાં કે બીજા કોઈ પણ પરિપેક્ષમાં હુમલા થાય ત્યારે આપણે તેને માનવ-અધિકારના ભંગ તરીકે જ તેનો વ્યાપક વિરોધ કરી શકીએ છીએ. બીજો સવાલ બહુ સીધો છે. શું આપણે પ્રજા છીએ કે નાગરીકો છીએ? જો નાગરીકો હોઈએ તો 'નાગરિક' બનતા આવડવું જોઈએ અને પછી નાગરિકશાસ્ત્રમાં આવે તેવા અઘરા પણ - ભારતનું બંધારણ, આંતર-રાષ્ટ્રીય માનવ અધિકારો જેવા વિષયો વિષે ખબર હોવી જોઈએ. તેથી આપણે આપના રાજ્ય-કર્તાઓને (ના ના, આપણા પ્રતિનિધીઓને) તેમની યાદ આપાવી શકીએ.Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.com