tag:blogger.com,1999:blog-8512076518668010629.post6451619584924525832..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ‘રાગ દરબારી’ના સર્જક શ્રીલાલ શુક્લને અલવિદાU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-34831333072353881532011-10-31T13:00:51.855+05:302011-10-31T13:00:51.855+05:30રાગદરબારીના સર્જક સ્વ.શુકલા સાહેબ સાથે આપનો સાક્ષા...રાગદરબારીના સર્જક સ્વ.શુકલા સાહેબ સાથે આપનો સાક્ષાત્કાર થયેલો,એ સંભારણાઓ તો સરસ છે જ,પણ એમનો અવાજ સાંભળવો શક્ય બને ખરુ? તમે કંઇક રેકોર્ડ કર્યુ હોય તો એ અમને ય પહોંચાડો તો ઓર મજા આવે.Bharat kumarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-72325422667977149372011-10-29T12:02:30.519+05:302011-10-29T12:02:30.519+05:30પ્રિય ઉર્વિશભાઈ,રાગદરબારીના સર્જકનો પરિચય હજી હમણા...પ્રિય ઉર્વિશભાઈ,રાગદરબારીના સર્જકનો પરિચય હજી હમણાં જ થયેલો,ગુજરાતીવર્લ્ડ અને પૅલિટ દ્વારા.ને માંડ એકાદ મહિનાના અંતરે એમની વિદાયનો લેખ વાંચતા હૈયું ભારે થઈ જાય છે.શ્રીલાલ શુકલા જેટલા મહાન લેખક રહ્યા,એટલા જ લાગણીશીલ ને ઉમદા માણસ પણ હતાં,જેની ઝાંખી આ સંભારણાઓ કરાવે જ છે.ભારતના ગ્રામ્યજીવનનું(જેમાં આજની ઘડીએ પણ કોઇ જ ફેરફાર નથી થયો.) વાસ્તવલક્ષી નિરૂપણ કરાવનાર શ્રીલાલ શુકલાને અશ્રુભીની સલામ.Bharat kumarnoreply@blogger.com