tag:blogger.com,1999:blog-8512076518668010629.post590116649606224327..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: મહાનુભાવોનાં પૂતળાં વચ્ચે મોબાઇલ વાર્તાલાપU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-64128510189691450132012-01-31T10:50:47.413+05:302012-01-31T10:50:47.413+05:30કવિશ્રી ઉશનસે ૧૫-૨-૧૯૫૮માં આ કવિતા લખી હતીઃ
...કવિશ્રી ઉશનસે ૧૫-૨-૧૯૫૮માં આ કવિતા લખી હતીઃ<br /><br /> ગાંધીજીને<br /><br />તમને હજીયે છે આ પ્રજામાં રસ?<br />આપની જ્યાં ત્યાં ઊભી કરતી પ્રતિમા, બસઃ<br />તેજમૂર્તિ તાત, આ એવી પ્રજા તમ વારસ,<br />આદર્શનો અપભ્રંશ જ્યાં છે આરસ!<br /><br />તે પછી થી તો બેંકોનું રાષ્ટ્રિયકરણ અને રાજાઓનાં સાલિયાણાંથી માંડીને આર્થિક ઉદાહરણને પગલે ૭ થી ૮%નો વૃધ્દિ દર,પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ થી શ્રી લંકામાંની ભારતીય લશ્કરની કામગીરી, સંસદને ફૂંકી મારવાથી માંડીને મુંબઇપર ત્રણ ત્રણ હુમલા અને એવીતો કેટ કેટલી સફર આપણે કરી, પરંતુ આપણો અપભ્રંશ સુધર્યો છે?Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-45206522166650036052012-01-30T22:58:32.336+05:302012-01-30T22:58:32.336+05:30સચ્ચાઇ એ છે કે પૂતળાં સાથે કેવું વર્તન કરવું તેની ...સચ્ચાઇ એ છે કે પૂતળાં સાથે કેવું વર્તન કરવું તેની પ્રેરણા આવનારી પેઢી મોટે ભાગે માણસો પાસેથી નહીં, પણ પક્ષીઓ પાસેથી ગ્રહણ કરે છે.<br /><br /><br />બિલકુલ સાચી વાત..ઉત્કંઠાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-84462338360304399942012-01-27T11:59:33.349+05:302012-01-27T11:59:33.349+05:30આપણે પશ્ચિમપાસેથી ન શીખવા જેવું ઘણું શીખીએ છીએ તેન...આપણે પશ્ચિમપાસેથી ન શીખવા જેવું ઘણું શીખીએ છીએ તેનો ધોખો કરીએ તેના કરતાં શીખવા જેવું ઘણું નથી શીખતા તેનો માતમ મનાવવો જોઇએ.<br /><br />થોડા સમય પહેલાં ડાયના મૃત્યુબાદની ઘટનાઓ પરનું Queen જોયું, તેમાં બ્રીટનનાં રાણી પોતાની ગાડીમાં એકલાં [આસપાસ રસાલો ન હોય તેમ] ફરવા જતાં જોઇએ ત્યારે આપણને નવાઇ લાગે. આપણે તો તેઓ જ્યારે રાજ્યકર્તા હતા ત્યારે પ્રજાપર પોતાની યાદ અને સત્તા જમાવવા આવાં ગતકડાં કરતાં.<br /><br />બહેનજીએ જેટલા કરોડ પોતાનાં પુતળાંઓ પાછળ ખર્ચ્યા તેટલા તેઓ જેમનું ભલું કરવાનો [પોતનાં કુટુંબ સિવાય] દાવો કરે છે તેમની શાળાઓ જેવાં પાછળ ખર્ચ્યા હોત તો પણ નામ તો થાત જ અને આપણા જેવાને શાંતિ રહેત.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-22777602440490863302012-01-27T04:15:10.607+05:302012-01-27T04:15:10.607+05:30પૂતળાં બની શક્યા એ છે નસીબદાર ભૈ
મરવા પછી કંઈ કે...પૂતળાં બની શક્યા એ છે નસીબદાર ભૈ <br />મરવા પછી કંઈ કેટલા તો રોડ થઈ ગયાAnonymousnoreply@blogger.com