tag:blogger.com,1999:blog-8512076518668010629.post5570854307586951167..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: મેરે દિમાગકી જેબેં અભી ખાલી નહી હુઈઃ મંટોU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-12012324886791369502017-06-08T21:27:19.649+05:302017-06-08T21:27:19.649+05:30Very very fine article about Munto. In this contex...Very very fine article about Munto. In this context please read the book The PITY of Partition(Munto's Life, Times and work across the India-Pakistan Divide) this is written by Ayesha Jalal, Munto's grand niece and also a niece and who is an eminent Harvard Professor.Enjoyed your article. Thanks.Dr. Dinesh Patelhttps://www.blogger.com/profile/18431198610858151713noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-30244185286321308172017-06-08T20:28:11.543+05:302017-06-08T20:28:11.543+05:30ઉર્વીશ ભાઈ કોઠારી,ઉર્દુના એક મહાન લેખકની વાત વાંચી...ઉર્વીશ ભાઈ કોઠારી,ઉર્દુના એક મહાન લેખકની વાત વાંચી અને ગમી, આવા દમદાર લેખકો/કવિઓ દરેક દશકમાં કોઈપણ ભાષાના સાહિત્યમાં આવતા રહેતા હોય છે જે ભાષાને કુવત આપતા રહે છે.ઉર્દુભાષા હિન્દુસ્તાન ની એક રાજયભાષામાંની એક છે પણ આજે તેનું નહીવત મહાત્મ્ય છે.એ વાત જતી કરીને મન્ટો સાહેબની વાત કરતા તેમને ઉર્દુભાષામાં સાહિત્ય લખીને સમૃદ્ધ કરી તે આજે એક કદાવર ઉર્દુસાહિત્યના લેખક તરીકે યાદગાર છે.<br />તેમની હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં લેખક તરીકેની કારકિર્દી બીજી વખત સફળતા પૂર્વક પાટાપર હતી અને તેમણે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું ત્યારે કહેવાય છે કે તેમના કેટલાય મુંબઈના ફિલ્મ ઉદ્યોગના મિત્રોએ તેમને રોકવાની કોશીશો પણ કરી હતી છતાય તેઓ પાકિસ્તાન સ્થળાંતર કરી ગયા <br />અને ત્યાં શરૂઆતના દિવસોમાં તો ઠીક ગુજરાન ચાલ્યું પણ પછીથી તેમના લખાણોમાં કહેવાય છે કે તેમને સત્તાવાળાઓની ઉગ્ર ઝટકાણી કાઢવા માંડી અને તેમની સામયિકોમાં લખાતી કટારોમાં તંત્રીઓએ પોતાના સામયિકોની આર્થિક સલામતી ધ્યાનમાં લઈને મન્ટો સાહેબને પાણીચું આપી દીધું અને તેમની રોજીરોટી આમ છીનવાય જતા તેઓ આર્થિક મુશ્કેલમાં ધકેલાઈ ગયા તેમ છતાય તેમને સાહિત્ય લખ્યું, આ કપરા દિવસોમાં તેમને જે દારરુપીવાની આદત હતી તે વધતી ગઈ અને સસ્તો ભેળસેળ વાળો દારૂ પીવાનું ચાલુ રાખ્યું જેમેન લઈને તેઓ 'લીવર'ની બીમારી 'સીરોસીસ'માં સપડાયા અને ગરીબીમાં હતા તેથી પૂરી માવજત નાં લેવાતા છેવટે ૧૯૫૫ માં 'આલ્લાહ'ને પ્યારા થઇ ગયા.<br />આમ હિન્દી ફિલ્મના લેખક/સંવાદ/પટકથા લેખકે પોતેજ પોતાનાં જીવનની કરુણ 'પટકથા' લખી તેમ કહેવું જરાય અતિશયોક્તિ નથી. <br />સદાત હસન મન્ટો બીજા થવાના નથી,પાકિસ્તાને તેમને મેળવીને ગુમાવ્યા પણ હિન્દુસ્તાનને તેમને ગુમાવીને એક <br />ઉર્દુના અચ્છા સાહિત્યકાર મેળવ્યાનો હરખ કહેવો જોઈએ!<br />મન્ટો જેવા તેજસ્વી ઉર્દુ લેખકે ઝળહળતી હિન્દી ફિલ્મની કારકિર્દી કેમ છોડી પાકિસ્તાન જવાનું નક્કી કર્યું તે વિષે બહુ માહિતી નથી.<br />આપણે એમ માનીએ કે તે સમયના ઘણાં મુસ્લિમોએ પાકિસ્તાન જવાનું કદાચ એ રીતે ગણ્યું હોય કે હિન્દુસ્તાન કરતા પાકિસ્તાનમાં વધુ સુખસગવડતાઓ તેમને મળશે પણ જેમને મળી તેમને કોઈ ફરિયાદ નથી પણ જે ભૂખ ભેગા થાય તેમનો પસ્તાવો એજ કરુણતા ગણવી.<br />બહુ વર્ષો પહેલા યુવાનીમાં હિન્દીના મહાન સાહિત્યકાર જૈનેદ્રકુમાર જૈનની હિન્દીમાં એક તેમનો લઘુ ઉપન્યાસ વાંચેલ જેનું નામ હતું 'अपना अपना भाग्य'.<br />મન્ટો સાહેબ વિષે પણ તેમ માનવું રહ્યું!!Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.com