tag:blogger.com,1999:blog-8512076518668010629.post3795056594081036855..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ધર્મસંસ્થા, સમાજ અને નાગરિકી સ્વતંત્રતાU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-44283902578583916572016-09-06T22:23:49.864+05:302016-09-06T22:23:49.864+05:30"ભારતમાં વંચિતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી..."ભારતમાં વંચિતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી ધાર્મિકતાનું યાદગાર મોડેલ ગાંધીજીએ પૂરું પાડ્યું હતું. તેમના સમયમાં કોઇ પણ ગણવેશધારી ધર્મધુરંધર કરતાં ગાંધીજીનું નૈતિક વજન અને પ્રભાવ વધારે હતાં. એટલું જ નહીં, ધર્મના કંઠીબંધા લોકો ગાંધીજી સાથે દલીલમાં ઉતરતા, ત્યારે તે વામણા લાગતા હતા. જુદા જુદા તબક્કે અને મુદ્દે ગાંધીજીને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી એવા બધા ધર્મોના ધુરંધરો-રૂઢિચુસ્તોનો આમનોસામનો કરવાનો આવ્યો અને મોટા ભાગના પ્રસંગોમાં ગાંધીજીની ધર્મવિષયક સમજ વધારે વાસ્તવિક, વધારે માનવકેન્દ્રી જણાઇ. સ્વામી આનંદ જેવા બાકાયદા દીક્ષા લેનાર ભગવાંધારી સાધુએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવાં ઉતરાવી નાખ્યાં. ત્યાર પછી આજીવન સ્વામીએ સફેદ પોશાક અપનાવ્યો". આનાથી આગળ અન્ય કોઈ તર્ક/દલીલની અહીં જરૂર જ નથી. ઉર્વીશભાઈ, એકદમ સચોટ!Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.com