tag:blogger.com,1999:blog-8512076518668010629.post336727375543950311..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ‘આપ’ : સાત પગલાં પાતાળમાંU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-6777780826593670982015-04-06T18:29:15.450+05:302015-04-06T18:29:15.450+05:30ધાંસુ આર્ટિકલ !!ધાંસુ આર્ટિકલ !!Naresh Makwanahttps://www.blogger.com/profile/17130840200068557423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-84661429421176002042015-04-04T12:26:12.986+05:302015-04-04T12:26:12.986+05:30કેજરીવાલનું સહુથી મોટું પાપ એ રહેશે કે, તેણે ભારતન...કેજરીવાલનું સહુથી મોટું પાપ એ રહેશે કે, તેણે ભારતના યુવાનોમાં સિસ્ટમને હંફાવા પેદા કરેલા આશાવાદને કચડી નાખ્યો. આપ આંદોલનની શરૂઆતથી મને કેજરીવાલ લાલુ યાદવનો ભણેલે ગણેલો અવતાર લાગતો હતો. તેનું સાધ્ય શુદ્ધ હોઇ શકે, પણ સાધન સહેજપણ શુદ્ધ ન હતું. ચૂંટણીપ્રચાર વખતે તેમની નીતિરીતિ અન્ય રાજકીયપક્ષો જેવી જ હતી.<br /><br />આ આપનું આંદોલન સહુથી મોટો પદાર્થપાઠ બુદ્ધિજીવીઓ અને પત્રકારોને શીખવે છે. સીસ્ટમની બહાર રહી તેની ટીકા કરવી અને તેની અંદર દાખલ થઇ તેની સામે ઝીંક ઝીલવી, બેમાં આસમાન જમીનનું અંતર છે. જરૂર છે કે નેતાઓનું નિરપેક્ષ મૂલ્યાંકનની સાથે સાપેક્ષ મૂલ્યાંકન પણ થાય. Krutesh Patelhttps://www.blogger.com/profile/12368748618295715445noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-38568508298876547732015-04-02T15:47:51.245+05:302015-04-02T15:47:51.245+05:30NC meeting ..का सच . 1. NC meeting मे बाउंसर थे अं...NC meeting ..का सच . 1. NC meeting मे बाउंसर थे अंदर ??? सच:- अंदर 12 volunteers थे जो सब को मैनेज कर रहे थे। जिसमे से 7 लेडीज वालंटियर्स थे। और 5 अलग अलग Distt Incharge थे। वहां कोई बाउंसर नही था। 2. सब से पहले ही sign करवा लिए थे??? और पढ़वाया नही ??? sach:- झूठ जो भी मीटिंग में NC मेंबर्स आये थे उन्हें बताया गया था आज ये resolution पास होना हे अगर आप agree हो तो sign कीजिये । ये एक रेगुलर process हे। जो पहले भी होता रहा हे। और वो वहां सब ने पढ़ा था जो NC मेंबर नही था उसने भी 4. मीटिंग के टाइम मार पीट हुई ??? सच:- झूठ जब अरविन्द बोल रहे है थे। तो एक दम रमजान चौधरी चिल्लाता हुआ उठा और अरविन्द को गाली देने लगा। तब वहां के सिर्फ 2 volutneers उन्हे बहार ले गए। बाद में संजय सिंह जी ने रमजान चौधरी जी को समझाया और फिर रमजान वापिस आ के बैठ गया। 5. YY जी ने बोला हमे बोलने नही दिया गया ?? सच :- अरविन्द जी की स्पीच के बाद वो अपना resignation दे कर चले गए थे और बोला अब आप लोग decide कर लो । तब YY जी उठे और बोले पहले मै बोलूंगा फिर वोटिंग होगी। तब वहां के मेंबर्स्र बोला सर प्रोसेस के हिसाब से पहले वोटिंग होगी फिर आप बोल सकते हैं। इस पे YY जी गुस्से में बहार आ के धरने पे बैठ गए। 6. बसो में भर के volunteers लाया गए थे ??? सच:- जो हमारे NC मेंबर्स दूसरी स्टेट्स से आये थे बस उनके लिए थी। अब खुद सोचो 200+ दूसरी स्टेट्स के members कितनी बस मे आएंगे। और वो लोग अलग अलग विधानसभा में रुके थे। तो बस में कुछ उस विधानसभा के vol भी उनके साथ आये थे। लेकिन वो लोग बहार ही रुके हुए थे। अंदर सिर्फ NC मेम्बर्ड और विधायक गए थे। हमारे पास पूरी विडिओ फुटेज हे। जिसमे रमजान के चिल्लाने की शूट भी हे। जिसमे वो अरविन्द को गन्दी गन्दी गाली दे रहा हे। हम वो बहार नही देखा सकते । मीडिया और माखन लगा के दिखाएगा। जिस से पार्टी की और बदनामी होगी ये ही सच हे NC मीटिंग का। जय हिन्द!! ~rahish khan ki wall se<br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-73094079062488231852015-04-02T00:17:25.047+05:302015-04-02T00:17:25.047+05:30 મારા મતે નરેન્દ્ર મોદીની સૌથી મોટી ઉપલબ્ધિ એ જ છે... મારા મતે નરેન્દ્ર મોદીની સૌથી મોટી ઉપલબ્ધિ એ જ છે કે તેમણે પોતાના વિરોધીઓને પણ પોતાના રસ્તે ચાલવા મજબૂર કરી દીધા છે. તેમના લોકસભાનાં પ્રથમ ભાષણમાં આ વાત સરસ રીતે સમજાવી છે કે , આપણે ચાલીયે કે ન ચાલીયે પણ દેશ ચાલી નીકળ્યો છે. લોકશાહીમાં આવતી ધીમી ગતિથી કંટાળીને દેશના યુવાનો હવે Clear Mandate તરફ વળી ચૂક્યા છે તે જ્ઞાન કેજરીવાલને પણ થઈ ચૂક્યું છે. હવે લોકશાહી પ્રક્રિયાને જાળવીને ગતિશીલતા લાવવાનો માર્ગ એ અંધ ભક્તો બનાવવા સિવાય કોઈ નથી. મારા માટે કેજરીવાલે લીધેલું દરેક પગલું ભવિષ્યમાં તેમની વજીર ચાલ સાબિત થવાનું છે. કદાચ ભારતમાં આપ જેવી કલ્પના કરો છો તેવી લોકશાહી આટલી વિચારભેદ ની સ્થિતિ હોવાથી સંભવ નથી તેનો ખ્યાલ ચાણક્યને હશે એટ્લે જ તેમણે ચંદ્રગુપ્ત ને સમ્રાટ બનાવ્યો પણ લોકશાહી ની સ્થાપના કરવાનું યોગ્ય ના સમજ્યુ . અમસ્તા પણ આ દેશમાં રાજકીય પક્ષોની સ્થાપના જ દરેક પ્રાંતને પોતાનો પ્રતિનિધિ મળે તે ભાવનાનું ખંડન કરે છે. ઉપરાંત, Commercialisation અને Lobing આવતા પ્રાદેશિક પક્ષોની ઉપસ્થિતિ પણ આ સ્થિતિમાં બદલાવ નથી કરી શકવાની. જો Decentralization માં lobbyist નો ફાયદો જ હોય તો આવું Centralization પણ શું ખોટું છે. કદાચ આપણાં દેશના સાચાં અને દેશપ્રેમી રાજકારણીઓ (જો હોય તો) આ સમયે ઈન્દિરા ગાંધીના 1971 જેવા મજબૂત અને દેશહિતમાં નિર્ણય લઈ શકે. Takshhttps://www.blogger.com/profile/02031657641648383306noreply@blogger.com