tag:blogger.com,1999:blog-8512076518668010629.post3224967176166535947..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: કાશ્મીર : મુગ્ધ ‘રાષ્ટ્રવાદ’ અને વ્યવહારુ પગલાંU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-72420005224489485612016-09-11T21:17:52.067+05:302016-09-11T21:17:52.067+05:30kem bhai hindutav vadi loko ke dharmik santo harry...kem bhai hindutav vadi loko ke dharmik santo harry porter na wold mort chhe ? emna pratye vandho n uthavi shakay ? emnu naam n lai shakay ? Tapanhttps://www.blogger.com/profile/09830784106927572579noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-67044105783587004252016-09-11T21:15:26.240+05:302016-09-11T21:15:26.240+05:30kya hata prabhu tame aaj sudhi ? kya hata prabhu tame aaj sudhi ? Tapanhttps://www.blogger.com/profile/09830784106927572579noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-69405286027678262202016-09-03T15:01:32.947+05:302016-09-03T15:01:32.947+05:30વ્યક્તિઓ સાથે વાંધો હોય એ એક વાત છે, વિચારધારા સાથ...વ્યક્તિઓ સાથે વાંધો હોય એ એક વાત છે, વિચારધારા સાથે વાંધો હોય એ બીજી વાત છે. કોઈ એક વિચારધારા ને માનતા હોય તો એ વિચારધારા ને જબરજસ્તી થી બીજા ને મનાવવી એ પણ એક હિંસા જ છે. આ વાત તટસ્થતાવાદી માટે પણ લાગુ પડે.<br /><br />કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ પુર્ણ ના હોય સકે એ સ્વીકાર્ય છે, પણ લેખક ને કટાક્ષ નું પલ્લું જ્યારે કોઈ એક તરફ વધારે નમેલું હોય તો એ યોગ્ય નથી. એના માટે મનોમંથન આવશ્યક છે.<br /><br />બાકી શ્રી શ્રી વિષે ના દૂર થી અભિપ્રાયો પર થી એના પર કટાક્ષ કરીયે તો એ ભૂલ છે, શ્રી શ્રી નું કાર્ય ધર્મ, સમાજ અને થોડું આધ્યાત્મ ને સાથે લઈ ને કરવાનું છે, આપ બીજા હિન્દુઑ ના અભિપ્રાય ની વાત કરો છો, પણ મે તો પુષ્કળ અહિંદુ જોયેલા, મળેલો છુ જે શ્રી શ્રી ના કાર્ય થી લાભ પામેલા છે અને ધર્મ બદલ્યા વગર યોગ અને આધ્યાત્મ થી લાભન્વિત થયા છે.<br /> <br />ભારત માં કટાક્ષવાદી ઑ માં હિન્દુ સંતો જ્યારે રાજકારણ અને સમાજ ની વધારે નજીક આવે ત્યારે ખૂબ ટીકા થાય છે, પણ અન્ય ધર્મો ના સંતો ની રાજકારણ અને સમાજ ની સાથે ની નિકટતા બાજુ ધ્યાન દેવા માટે એમની પાસે સમય નથી હોતો, ઘણા સંજોગો માં એ નિકટતા ધર્મ પરીવર્તન જેવા કર્યો થી સમાજ ને અસ્થિર પણ કરતાં હોય છે, પણ એના વીસે લખવાની કે વિચારવાની કા હિમ્મત નથી કે પછી ઈચ્છા નથી હોતી. Jaydeep Ramavathttps://www.blogger.com/profile/14994894925399633667noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-6830711395056340972016-09-02T20:58:02.269+05:302016-09-02T20:58:02.269+05:30જે મુદ્દે જેની સામે તકલીફ છે એ લેખમાં ચોખ્ખું લખ્ય...જે મુદ્દે જેની સામે તકલીફ છે એ લેખમાં ચોખ્ખું લખ્યું છે. એનાથી તમને તકલીફ થાય તો એમાં લાચાર છું. <br /> હિંદુત્વવાદીઓ એટલે કે હિંદુ ધર્મના નામે રાજકારણ રમતા લોકો સામે નહીં, એમના રાજકારણ સામે મને વાંધો છે. લોકો સામે વાંધો હોત તો વડાપ્રધાનના વ્યવહારુ અભિગમ વિશે ન લખ્યું હોત. <br />શ્રીશ્રી વિશેનો તમારો અભિપ્રાય બીજા ઘણા લોકો હિંદુઓ સાથે જરા ચેક કરી જોજો. પછી રોગ અને મનોરોગ વિશે વધારે સમજાશે. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-23538084588898054822016-09-02T16:33:49.544+05:302016-09-02T16:33:49.544+05:30આપનો લેખ વાચી ને એવું લાગે છે કે આપને હિંદુત્વ વાદ...આપનો લેખ વાચી ને એવું લાગે છે કે આપને હિંદુત્વ વાદી લોકો થી અને ધાર્મિક સંતો થી તકલીફ છે.<br /><br />1. શ્યામાપ્રશાદ મુખર્જી, કે મોદીજી કે આડવાની જી કશ્મીર માં તિરંગો ફરકવે તે આપ નો કોઈ વિશેષ ઘટના ના લાગતી હોય તો દુખદ છે કેમ કે, કશ્મીર માં 370 ના લીધે પણ જે અલગતાવાદ ઊભો થવા માં મદદ થઈ છે તેને પ્રતિક રૂપે જે સરકાર નહોતી કરતી કે કશ્મીર ભારત નું અતૂટ અંગ છે એ ભાવ ઊભો કરવો એ ધ્યેય હતું. આજ કાર્ય માં શ્યામાપ્રશાદ મુખર્જી એ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. <br /><br />અત્યાર ની સરકાર નું અને પક્ષ નું કાર્ય અલગ છેં, મોદીજી અને સરકાર એ સરકાર ની રિતેજ કામ કરવું જોય એ એમની માત્રુસંસ્થા ના જ સંસ્કારો છે, પછી ભલે એની માતૃસંથા કે પક્ષ કઈક એના થી વિશેષ આ બાબતો માં વિચારો ધરાવતા હોય, કેમ કે વાસ્તવિક વિચારો થી ને સફળ બનાવવા સરકારે વધુ વાસ્તવિક રહેવું પડે, જ્યારે આદર્શ સૈદ્ધાંતિક વિચાર પક્ષ અને સંસ્થા હોય એજ પણ એટલું જ જરૂરી છે. આને પક્ષ અને માત્રુસંસ્થા ના કશ્મીર પ્રત્યે ના પ્રશ્ન ને દૂર કરવાની પ્રતિબધ્દ્તા ના લીધે જ આ પ્રશ્ન દૂર થાસે, અને તે આપ જરૂર થી જૉસો.<br /><br />2. શ્રી શ્રી ને શોખ છે એવું આપે કહ્યું, ખરેખર શ્રી શ્રી એ જે લોકો ને માનસિક શાંતિ આપવા માટે જે કઈ કાર્ય કર્યું છે એની અગત્યયતા આપને ખ્યાલ માં નથી, આપને તો શ્રી ની ધાર્મિક સંસ્થા ની સમૃદ્ધિ ની ઈર્ષા જ આવું કહેવડાવે છે, આપ કદાચ વળતી દલીલ માં એમ કહેસો કે ધાર્મિક સંસ્થા ને આર્થિક બાબતો માં પાડવાની સુ જરૂર? <br />તો ધાર્મિક સંસ્થા પણ મનુષ્યો સાથે જ કામ કરતી હોય છે, એ કઈ મફત માં નથી થતું.<br /><br />ટૂકમાં આપના લેખો વાચી ને મને એવું લાગે છે કે આપને હિંદુત્વ વાદીયો અને હિન્દુઑ ના ધાર્મિક સંતો પ્રત્યે કઈક વિશેષ મનોરોગ છે કે કયાં તેને કઈ રીતે શબ્દો ની રમત કરી ને એમને ખોટા પાડવા એવો આપનો પ્રયત્ન વિશેષ લાગતો હોય છે.<br /><br /><br />બાકી તટસ્થતા ના નામે વ્યક્તિગત વિચારો ને લોકો પર થોપવા એ દુર્ભાગ્ય પૂર્ણ છે.<br />Jaydeep Ramavathttps://www.blogger.com/profile/14994894925399633667noreply@blogger.com