tag:blogger.com,1999:blog-8512076518668010629.post3156230032870179748..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ત્રણ મિત્રો, ત્રણ નાટકઃ યાદગાર અનુભવU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-87640621398129816882013-02-26T17:30:27.475+05:302013-02-26T17:30:27.475+05:30કેટલાય દિવસોથી આ વાંચવાનું રહી જતુ હતુ...
મજા પડી...કેટલાય દિવસોથી આ વાંચવાનું રહી જતુ હતુ... <br />મજા પડી...<br />આશા રાખીએ આ ત્રણેય પાસેથી આવા નાટકો મળ્યા કરે.. Ashishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-29225844313270206122013-02-18T16:17:04.823+05:302013-02-18T16:17:04.823+05:30આ લેખનું પહેલું વાક્ય ખૂબ ગમી ગયું... આજના મોટા ભા...આ લેખનું પહેલું વાક્ય ખૂબ ગમી ગયું... આજના મોટા ભાગના થોડું ઘણું સારું કામ કરતા લેખકો, કટારલેખકો કે પત્રકારો એવી જ વાત કહેતા સાંભળ્યા છે કે, અરે ભાઈ તેં ફલાણું નાટક નથી જોયું? અરે, તેં ફલાણા સાહિત્યકારની ફલાણી વાર્તા નથી વાંચી? તેં ફલાણા કવિનો કાવ્યસંગ્રહ નથી વાંચ્યો? અને આવું કહેતી વખતે તેમનામાં એવો ભારોભાર ભાવ હોય છે કે, લ્યાનત છે તારા પર... આવો ભાવ રાખીન તેવો કંઈક જાણવા માગતા નવા આવેલા પત્રકારોનું અજાણતા કે જાણતા અપમાન કરે છે, અને પોતાની આસપાસ એવું ફેન્સિંગ કરી દે છે કે, પેલો તેમને જઈને મળી જ ના શકે. <br />ઉર્વીશભાઈ, દોડધામવાળી જીંદગીમાં સાહિત્યનું રસપાન કરવાનો અને આધુનિક કવિની અત્યાધુનિક કવિતાઓ વાંચે કોણ? ફિલ્મ વિશે ‘મારફાડ’ લખતા ગુજરાતી કટારલેખકોથી તો તમે પરીચિત છો જ. તમે શું જોયું ફિલ્મમાં? ફિલ્મમાં તમે કલર્સ, ડિરેક્શન, ફલાણો શોટ અને ફલાણી હીરોઈનને કેવી કાવ્યાત્મક રીતે પેલા ગીતમાં રજૂ કરાઈ છે અને તે ગીતના શબ્દો સાંભળ્યા. અરે, મહામાનવો આવું બધુ કહીને ગુજરાતીઓને ગાળો દેવાની જરૂર નથી. ગુજરાતીઓને કલાની કદર નથી ને તેઓ શેરબજારિયા છે એવું કહેવાનીયે જરૂર નથી. બધા રાજ્યોમાં અને બધા દેશોમાં ઓછેવત્તે અંશે આવું જ હોય. એક એવરેજ અમેરિકન પોતાના ક્ષેત્ર સિવાયનું બહુ ઓછું જાણતો હોય છે. કારણ કે, એ જિંદગી જીવવામાં માને છે, અને એની પ્રાથમિકતામાં એ બધુ આવતું નથી. હા, ત્યાં કલાના કદરદાન વધારે હોય, કારણ કે તે ડેવલપ્ડ દેશ છે, આપણે નથી. <br />મારે શેરબજારનો વ્યવસાય છે, પણ એકેય શેરબજારિયાએ હરામ બરાબર છે, ચંદ્રકાંત બક્ષીને પણ વાંચ્યા હોય તો. તેમનું નામ એટલે આપું છું કે, તેઓ જાણીતા લોકપ્રિય નવલકથાકાર, કટારલેખક હતા. બીજાનું છોડોને ભાઈ, છાપાના માલિકોએ પણ ગુજરાતના દસ નાટ્યકાર કે કવિ તો ઠીક નવલકથાકારની યાદી તૈયાર કરવા કસરત કરવી પડે. ગુજરાતની પહેલી નવલકથા કઈ, એ ભણવામાં આવતું હતું, પણ પછી એ વાચવાની પ્રેરણા કોણ આપે? હું શોધવા ગયો હતો લાઈબ્રેરીમાં પણ મળી જ નહીં. બીજું, શિક્ષકોએ પણ વાંચી ના હોય. કોર્સ બહારનું ભણવાનું ના હોય. કેટલાક અપવાદરૂપ કિસ્સા હોય છે, જેને નાનપણથી વાચનલેખનમાં રસ હોય, પણ બધાને ના હોય, એવું સ્વીકારવું પડે કે નહીં?Mittal Patelnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-17443044604370220182013-01-29T12:27:38.661+05:302013-01-29T12:27:38.661+05:30Good to hear this from a Friend and favorite write...Good to hear this from a Friend and favorite writer. Abhishekhttps://www.blogger.com/profile/01845947737283341532noreply@blogger.com