tag:blogger.com,1999:blog-8512076518668010629.post2513459384092452900..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: Chandu Bardanwala and Jam-e-HasratU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-46538248761368182832009-09-21T19:07:41.725+05:302009-09-21T19:07:41.725+05:30ચંદુભાઈએ કેટલાક વર્ષ પહેલાં પોતાનો ગઝલ સંગ્રહ પણ પ...ચંદુભાઈએ કેટલાક વર્ષ પહેલાં પોતાનો ગઝલ સંગ્રહ પણ પ્રગટ કર્યો હતો, જેમાં લગભગ પાને-પાને હસરત જયપુરીની "છાંટ" વર્તાતી હતી. હસરતે જિંદગીના છેલ્લા કેટલાક વર્ષો ચંદુભાઈને ત્યાં જ ગુજાર્યા હતા. આ સ્મરણાંજલિના એક, કદાચ સૌપ્રથમ, મણકાના શ્રોતા બનવાની મને પણ તક મળી છે. કેટલીક નકારાત્મકતાને નજરઅંદાજ કરી શકીએ તો, એક શાયરને દસ-દસ વર્ષ સુધી આવી સ્મરણાંજલિ મળતી રહે એ અનુકરણિય તો ગણાય જ. <br />જામનગર ગુજરાતના છેવાડે ભલે આવ્યું હોય, પણ ત્યાં થતી કેટલીક પ્રવ્રુત્તિઓ અમદાવાદ-વડોદરા જેવાં સોસાયટીએ-સોસાયટીએ સંસ્થા ધરાવતા શહેરો માટે પણ પ્રેરક બની શકે. <br />- ધૈવત ત્રિવેદીAnonymousnoreply@blogger.com