tag:blogger.com,1999:blog-8512076518668010629.post1837446799410187679..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: કાઢવાનો છેઃ આત્મકથાનકનો ભંગારU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-72315583412406312422011-10-08T16:38:01.660+05:302011-10-08T16:38:01.660+05:30ઘણા વખતથી દર રવિવારે 'બચાવો બચાવો'ના આર્તન...ઘણા વખતથી દર રવિવારે 'બચાવો બચાવો'ના આર્તનાદો સંભળાતા હતા. એ પોકારો સાંભળીને "સિઝોફેનિયા નથી થઈ ગયો ને" એ પ્રકારનો ભ્રમ પણ થઈ આવતો હતો. છેવટે તમે વહારે આવ્યા!! મનોરંજન માટે તે કંઇ આવા સેવનો કરવાના? ને તેય રજાના દિવસે? કળિયુગ આને જ કહેવાય કે હવે આ પ્રકારના આક્રમણોથી બચવા માટે મસીહાઓ શોધવાના દિવસો આવ્યા. હશે...આદરણીય લેખકોને બીજું કહી પણ શું શકાય?ઉત્પલ ભટ્ટnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-90646518345760318062011-10-07T08:58:47.583+05:302011-10-07T08:58:47.583+05:30In our literary world, we found ample writers who ...In our literary world, we found ample writers who use their pen to create FURTHER polarization & increase the degree of PHOBIAs.<br /><br />Whereas those marginalized issues, society feel scarcity of pen / writiers for Truth which prevail as Truth.<br /><br />We also witnessed a writer who capsulized his mission as a Yatra to de-criminalize to suppress the Truth.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-74810955390336704492011-10-06T08:42:31.876+05:302011-10-06T08:42:31.876+05:30હવે તો સેલફોનનું નવું મોડેલ બહાર પડે એટલે જમાનો બદ...હવે તો સેલફોનનું નવું મોડેલ બહાર પડે એટલે જમાનો બદલાઈ જાય છે. (=રોજેરોજ). એટલે કોઈ પણ કહી શકે કે 'અમારા જમાનામાં તો...' અથવા 'પહેલાના જમાનામાં..! <br />વખત વખતની વાત છે.ટૂંકમાં, આત્મકથાનકો લખવાના ચાન્સ બધા માટે ઉજળા છે. જે લોકો પાસે કલમ હાથવગી છે, એ આત્મકથાનક લખે તો કમ સે કમ એ ન વાચવાનો વિકલ્પ રહે છે, જ્યારે કલમ હાથવગી નથી એવા લોકો તારક મહેતાના શ્રીમતીજીના માસા (રૂપેશના પપ્પા)ની જેમ જે મળે એને આ ટુકડા સંભળાવે છે. ત્યારે ઘડીક થાય કે આવાઓના હાથમાં કલમ પકડાવી દેવી જોઈએ. (પેલા લોકો પાસેથી છીનવીને.) <br />હિતેશભાઈ જાજલે લખ્યું એમાં થોડો ઉમેરો કરું તો- દૂધ દેતી ગાય લાત મારતી હોય તો ખાઈ લેવાય, પણ એ જોવું રહ્યું કે મળતા દૂધના પ્રમાણની સામે લાતોની સંખ્યા કેટલી છે.<br />ચાલો ત્યારે, આ મીશેલ(ઓબામા)નો મિસ કોલ છે. મેં ત્રેવીસ વાર લખેલું જ છે કે હું અમેરિકા ગયો ત્યારે....બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-65525796853293698302011-10-05T19:07:31.932+05:302011-10-05T19:07:31.932+05:30આ વાંચતી વખતે કોઈ 'ખાસ' કોલમ રાઈટર જ મગજ મ...આ વાંચતી વખતે કોઈ 'ખાસ' કોલમ રાઈટર જ મગજ માં આવ્યો...આને જોગાનુજોગ કહી શકાય ......કે પછી.....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-69879016466503826252011-10-05T14:28:32.000+05:302011-10-05T14:28:32.000+05:30હાહાહા....જમાવી છે...હાહાહા....જમાવી છે...parikshit bhatthttps://www.blogger.com/profile/02634076801735680619noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-65931885882702968202011-10-05T14:03:30.896+05:302011-10-05T14:03:30.896+05:30પ્રશંસા ખુદાને પણ પ્યારી હોય છે એવું આપણે બધાએ સાં...પ્રશંસા ખુદાને પણ પ્યારી હોય છે એવું આપણે બધાએ સાંભળ્યું જ છે. અમુક લોકોને આત્મપ્રશંસા એથી પણ આધારે પ્યારી હોય છે. યાદ રાખવા જેવી વાત એ છે કે આત્મપ્રશંસા એ ગુનો નથી એ માણસ ની નિર્દોષતા નો નમુનો છે. હા, આત્માપ્રશંસા કોણ અને કયા પ્રકારની વ્યક્તિ કરે છે અને કયા કરે છે એ પર થોડી ટીકા કરી/ ટાળી શકાય. જીવનમાં કોઈપણ મહત્વનું પ્રદાન ના કરનારા બેવકૂફો જયારે આત્મપ્રશંસા કરે ત્યારે તમારા-મારા જેવા માણસ ને હસવું/ગુસ્સો આવે એ સમજયા. પણ જીવનમાં મહત્વનું પ્રદાન કરનારા અનેક વ્યક્તિઓએ આત્માપ્રશંસા પસંદ કર્યા ના દાખલા છે . આત્માપ્રશંસાની બાબત માં મન અને દિમાગ ખુલ્લા રાખીને વ્યક્તિનો વિચાર કરવો રહ્યો. રઘુવીર ચૌધરી એ ચંદ્રકાંત બક્ષીનાં ગુજરાતી સાહિત્યના પ્રદાન અને એમની વાણી-વિલાસની આદત પર વાત કરતા કયાંક લખ્યું હતું કે અમે દૂધ દેતી ગાયોની લાત પણ પ્રેમથી ખાઈ લઈએ છીએ. <br /><br />-હિતેશ જાજલAnonymousnoreply@blogger.com